જેને ૫૬૨ રજવાડા એક કરવા નુ કાર્ય કરયુ એવા અખંડ ભારત ના શિલ્પી અને અખંડ ભારત ના નિમાઁતા જેને લોખંડી પુરુષ નુ બિરૂ્ધ્ધ મલિયુ છે , અને જેનુ નામ બોલતા જ રુવાડા ઉભા થાય એવા #શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયન્તિ નિમિતે #શ્રી_સરદાર_પટેલ ને સત સત વંદન .....
..જય સરદાર. ....જય જવાન ..... જય કિશાન .....